રૂમેટોલોજીસ્ટ

સાંધાના વા ને લગતી બિમારીઓના એલોપથી વિદ્યાના નિષ્ણાત

ડી.એન.બી [ મેડીસીન ]


સિનિયર રૂમેટોલોજીસ્ટ ડૉ. નિમિષ નાણાવટી [ મુંબઇ ] નીચે બે વષૅ રૂમેટોલોજી ફેલોશીપ.
EULAR ઓનલાઇન સર્ટીફીકેટ કોસૅ ઇન રૂમેટોલોજી

  • લાઇફ મેમ્બર – ઇન્ડીયન રૂમેટોલોજી એસોસીએશન [IRA]
  • સ્થાપક મેમ્બર - રૂમેટોલોજી એસોસીએશન ગુજરાત [RAG]
  • લાઇફ મેમ્બર – સોસાયટી ફોર ઓસ્ટીઓઆર્થરાઇટીસ રિસર્ચ [ SOAR ]
  • 18 વષૅનો બહોળો અનુભવ ધરાવતા સોરાષ્ટ્રના પ્રથમ રૂમેટોલોજીસ્ટ

અમારૂ ધ્યેય

વિશ્વ કક્ષાની [ World Class ] સારવાર વ્યાજબી ભાવે મેળવવી તે દરેક દર્દીનો હક છે.
દરેક દર્દીને રૂમેટોલોજી વિષયના વિવિધ રોગ માટે જરૂરી વિશ્વ કક્ષાની સારવાર નાત, જાત, ધર્મ, વ્યવસાય, આર્થિક પરિસ્થિતિ વગેરેના ભેદભાવ વગર મળે તે માટે પ્રયત્નશીલ રહેવું.
ભારતીયો, ખાસ કરીને ગુજરાતીઓમાં, રૂમેટોલોજી વિષયને લગતી બિમારીઓ વિશે સાચી, આધારભુત વૈજ્ઞાનિક માહીતીનો પ્રચાર અને પ્રસાર થાય તે માટે પ્રયત્નો કરવા.
ભારતીયો, ખાસ કરીને ગુજરાતી દર્દીઓમાં, રૂમેટોલોજી વિષયના વિવિધ રોગને લગતું મૂળભૂત સંશોધન કાર્ય કરવું.

અમારી સેવાઓ

રૂમેટોલોજી વિષયને લગતી વિવિધ બિમારીઓ જેમ કે :
રૂમેટોઇડ આર્થરાઇટીસ [સંધિવા]
ઓસ્ટીઓ આર્થરાઇટીસ
સ્પોન્ડીલો આર્થરાઇટીસ
સોરીયાટીક આર્થરાઇટીસ
ગાઉટ
એસ.એલ.ઇ [SLE]
સ્ક્લેરોડર્મા
માયોસાઇટીસ
વાસ્ક્યુલાઇટીસ
ઓસ્ટીઓપોરોસીસ
શોગ્રેન્સ સિન્ડ્રોમ

નોંધ : રૂમેટોલોજીસ્ટનું કામ ફક્ત દુખાવો દુર કરવાનું નથી. રૂમેટોલોજીસ્ટ વિવિધ રોગના મુળ કારણોની યોગ્ય તપાસ કરી શરીરના અંગોને નુક્સાન ન થાય તે માટે સારવાર આપે છે.

એપોઇન્ટમેન્ટ

  • દરેક દર્દીનું ચોક્કસ નિદાન થાય તથા દર્દી પોતાના રોગ વિશે સમજી શકે તે માટે પુરતો સમય ફાળવવો જરૂરી છે.
  • અમારા ક્લિનિકમાં દરેક નવા દર્દીને 20 થી 30 મિનિટનો સમય આપવામાં આવે છે.
  • એક દિવસમાં અમો વધુમાં વધુ 18-20 દર્દીઓ જોઇ શકીએ છીએ.
  • એપોઇન્ટમેન્ટ સિસ્ટમ દર્દીના લાભ માટે છે.
  • દરેક દર્દીને એક દિવસ અગાઉ ફોન દ્વારા જાણ કરવામાં આવે છે.
  • કમનસીબે ઘણા દર્દીઓ હા પાડ્યા પછી પણ આવતા નથી, આથી ડૉક્ટરનો સમય તથા બીજા જરૂરતમંદ દર્દીનો લાભ વેડફાય છે.
  • આપની એપોઇન્ટમેન્ટ જાળવવા અમો આપને વિનંતી કરીએ છીએ.
  • વધુમા વધુ દર્દીઓને અમારી સેવાનો લાભ મળે તે માટે અમો પ્રયત્નશીલ છીએ.
  • એપોઇન્ટમેન્ટ તથા રિપોર્ટ માટેનો ફોન નંબર : +91 89057-99922
  • ઇ-મેઇલ :- rheucentre@gmail.com
  • નવા કેસ માટેની ફી : રૂ 1800/-
  • જુના કેસ માટેની ફી: રૂ 900/-
  • છ મહિના પછી નવો કેસ ગણવામાં આવશે.
  • ઓ.પી.ડી સમય
  • દર સોમવાર થી શુક્રવાર: સવારે 11:00 થી સાંજે 7:00 વાગ્યા સુધી.
  • સામાન્ય રીતે શનિ / રવિ ક્લિનિક બંધ રહે છે.
  • એપોઇન્ટમેન્ટ નોંધતી વખતે રૂ. 900/- નોન રીફન્ડેબલ ડીપોઝીટ જમા કરાવવાની રહેશે.
  • [પ્રથમ વિઝિટ વખતે આ રકમ કેસ ફી માં વાળી આપવામાં આવશે.]
  • એપોઇન્ટમેન્ટ વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવશે.
  • નવા કેસ માટેની તારીખ એક વખત બદલી આપવામાં આવશે.
  • નવી તારીખ ડૉક્ટરની અનુકુળતા મુજબ વહેલામાં વહેલી આપવાની કોશીશ કરવામાં આવશે.
  • *આપના સહકાર માટે આભાર*

અમો પ્રાર્થના કરીએ છીએ કે મેડીકલ વિદ્યાર્થીઓ રૂમેટોલોજીનો અભ્યાસ કરવા પ્રેરાય
અને દરેક શહેરમાં રૂમેટોલોજીસ્ટની સેવાઓ ઉપલબ્ધ થાય.

સંપર્ક

અમારો સંપર્ક કરો

  • સરનામુ

    એચ.સી.જી હોસ્પીટલ, પહેલા માળે. એચ.સી.જી હોસ્પીટલ રોડ, અયોધ્યા ચોક પાસે, 150 ફુટ રીંગ રોડ. [ માધાપર ચોકડી પાસે, સિનર્જી હોસ્પીટલ વાળા રોડમાં અંદર આવવું. ] રાજકોટ. ગુજરાત 360005.

  • ફોન

    089057 99922

  • ઇમેઇલ

    rheucentre@gmail.com